23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: સ્વામીનારાયણ ચોકમાં છેલ્લા ૪૦ વર્ષથી થતું પ્રાચીન ગરબીનું આયોજન


રાજકોટના સ્વામીનારાયણ ચોકમાં છેલ્લા ૪૦ વર્ષથી ખોડિયાર ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ગરબીના આયોજકો બાલાભાઈ બોળિયા દ્વારા અન્ય આયોજકોના સહયોગથી આ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગરબીમાં ૭ વર્ષથી લઈને ૧૧ વર્ષ સુધીની નાની નાની બાળાઓ દ્વારા  ત્રિશુલ, મંજીરાં, ભૂવા રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે બાળાઓના રાસ જોઈ સૌ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -