34.1 C
Ahmedabad
Saturday, May 17, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ – સદાવ્રત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 300 ગરીબોને અપાય છે ભોજન


રાજકોટનો યુવાન 300 ગરીબોને ભોજન પૂરું પાડવામાં આવે છે. સદાવ્રત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે. નિયમિત સાંજે ગરીબોને અલગ-અલગ ભોજન આપે છે. આ અંગે માહિતી આપતા વિશાલ ભટ્ટ  દ્વારા જણાવ્યું હતું કે, ભજન અને  ભોજન મારા ગુરુએ કીધું હતું બસ , ભુખ્યાને ભોજન આપવાની આ ઉત્તમ સેવા કરું છું. આનાથી મોટી કોઈ સેવા નથી. જેમના હું ઋણી છુ
સવારે હું ઘરે-ઘરે દૂધ આપવાની નોકરી કરું જે સવાર થી બપોર સુધી કામ ચાલુ રે બપોરે પરિવાર જમવાનું બનાવીને સાંજે 5 વાગે આપવા નીકળી જાવ છુ જે 300 લોકોના ઘરે પહોંચાડી આપું,દરરોજ અલગ-અલગ વસ્તુ જમવાનું આપું છુ. અપંગ ,માત્ર દીકરી હોઈ અને તે સાસરે હોઈ તેનું કોઈ ના હોઈ તેમને ,ઝૂંપડપટ્ટી આપવા જાવ છુ. આવા સરાહનીય કામગીરી રાજકોટમાં થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -