26 C
Ahmedabad
Thursday, May 8, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ શહેરમાં હજુ ઉનાળોજ ચાલે છે


રાજકોટશહેરમાં હજુ ઉનાળોજ ચાલતો હોય તેવી રીતે મનપા દ્વારા લોકોને જાગૃત કરવા લગાવેલ જાહેરાત બોર્ડ હજી એની એજ પરિસ્થિતિમાં જોવા મળ્યા છે. જેમાં ઉનાળા માં લું થી બચવા માટે શું શું કરવું તેની જાહેરાત ચાલે છે. આ સાથે મનપા દ્વારા લોકોને જાગૃત કરવા લગાવેલ જાહેરાત બોર્ડરામભરોસેચાલતા હોય તેવું સામે આવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -