27 C
Ahmedabad
Thursday, May 8, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ શહેરના આજી ડેમ ચોકડી ખાતે આવેલ માન સરોવર મહાદેવ મંદિરના મંદિરના પરિસરમાં આવેલ પીપળના વૃક્ષને પિતૃ તર્પણ કરવા લોકોની ઉમટી ભીડ


 

રાજકોટમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક લોકો ઉજવણી કરી રહ્યા છે  ત્યારે આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે કે અમાસ હોવાથી આજી ડેમ ચોકડી ખાતે આવેલ માન સરોવર મહાદેવ મંદિરમાં લોકો ઉમટ્યા હતા તેમજ મંદિરના પરિસરમાં આવેલ પીપળના વૃક્ષને પિતૃ તર્પણ કરવા લોકોની ભીડ ઉમટી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -