33 C
Ahmedabad
Saturday, May 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ વીર નર્મદ ટાઉનશીપના રહેવાસીઓને મનપાએ આપ્યું 19 લાખનું વેરાબિલ


રાજકોટ વીર નર્મદ ટાઉનશીપના રહેવાસીઓને મનપાએ આપ્યું 19 લાખનું વેરાબિલ આપ્યું છે. તેમજ સ્થાનિકો દ્વારા વેરાબીલ ભરવામાં ન આવતા મનપા દ્વારા વિસ્તારમાં આવેલ આવાસોના નળ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે. જેને લઇને સ્થાનિકો રોષે ભરાયા હતા. તેમજ સમગ્ર મામલે મનપા કમિશ્નરને રજુઆત માટે આવી પહચ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -