28 C
Ahmedabad
Sunday, May 11, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મુસ્લિમ સમાજે રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વની કરી ઉજવણી


અયોધ્યામાં આજે રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આ પર્વ દરમિયાન કોમી એકતાનો રંગ જોવા મળ્યો છે. ત્યારે રાજકોટના ભગવતી પરામાં મુલ્સિમ સમાજ પણ આ પર્વની ઉજવણી માં જોડાયો હતો. જેમાં વિસ્તારમાં યોજાયેલ રેલીનું ભગવતીપરા મુસ્લિમ સમાજ  દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તમામ લોકેને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -