39 C
Ahmedabad
Tuesday, May 13, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મહાનગર પાલિકાની તિજોરીમાં 121કરોડની આવકને લઈને મેયર નયનાબેન પેઢડીયાની પતિકિયા


રાજકોટ મહાનગર પાલિકાની તિજોરીમાં તારીખ  1 એપ્રિલ 2025થી  1 લાખ 92હજાર 3 સો 59 અરજદારોએ મિલકતવેરો  ભર્યો છે. રાજકોટ મહાનગર પાલિકાને મિલકતની આવક 121 કરોડની થઇ છે. જે રાજકોટ મહાનગર પાલિકાને વેરા વસૂલાતની ખૂબ સારી આવક ઊભી થઈ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે 7.33 કરોડનો વધારો થયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -