27 C
Ahmedabad
Monday, May 26, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મનપા દ્વારા પવિત્ર રામનાથ મહાદેવ મંદિરે મહાસફાઈ અભિયાન હાથ ધરાયુ


રાજકોટ મનપા દ્વારા પવિત્ર રામનાથ મહાદેવ મંદિરે મહાસફાઈ અભિયાન હાથ ધરાયુ હતું મંદિરની આસપાસ તેમજ આજી નદીમાંથી ગંદકી દૂર કરવામાં આવી હતી મંદિર આસપાસ નદીના પટમાં બુલડોઝર મારફત પણ સફાઈ કરવામાં આવી હતી મંદિર આસપાસ મહિનામાં 4 વખત ફરજીયાત બુલડોઝર ફેરવી મહા સફાઈ અભિયાન હાથ ધરવા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આ અંગે પરિપત્ર જાહેર પણ જાહેર કરવામાં આવશે સફાઈ કર્મીઓ દ્વારા દરરોજ મંદિર આસપાસ ફરજીયાત સફાઈ કરવા આદેશ કરવામાં આવ્યો છે

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -