27 C
Ahmedabad
Monday, May 12, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ – પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સફાઇ અભિયાનમાં જોડાયા


રામ મંદીરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને ભાજપ દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલા મંદિરોમાં સફાઇ અભાયન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે સફાઇ અભિયાનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ જોડાયા હતા અને પારસ સોસાયટીમાં આવેલ મંદિરમાં સફાઇ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -