25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ ડુંગર પર લોકો જીવના જોખમે સેલ્ફી લેતા હોવાના દ્રશ્ય આવ્યા સામે


રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા ના પાટણવાવ ઓસમ ડુંગર પર લોકો જીવના જોખમે સેલ્ફી લેતા દ્રશ્ય સામે આવ્યા હતા જેમાં પાટણવાવ ખાતે આજ થી ત્રિવસીય મેળા નુ આયોજન કરવામા આવેલ છે ત્યારે પાટણવાવ ઓસમ ડુંગર ઉપર યુવાનો પોતાના જીવ ના જોખમે સેલ્ફી લેતા દ્રશ્ય આવતા પાટણવાવ ઓસમ ડુંગર ઉપર તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી હતી. તેમજ પાટણવાવ ઓસમ ડુંગર જેમા ટપકેશ્વર મહાદેવ મંદિર ની ઉપર આવેલ ટોચ ઉપર અને માત્રી માતાજી ની ટોચ પર આવેલ લોકો જીવ ના જોખમે સેલ્ફી લેતા હતા. આ ઉપરાંત આ ઓસમ ડુંગર ઉપર લોકો ચડી ને પોતાની સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેતા નજરે ચડી આવ્યા હતા ત્યારે જો આ જીવન ના જોખમે સેલ્ફી લેતા જો અકસ્માતે પગ લસળી જાય તો મોટુ જોખમ બની શકે તેમ હોવાથી તંત્ર સામે પણ સવાલો ઉઠયા હતા..

 

 

રીપોર્ટ કૌશલ સોલંકી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -