24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જીલ્લાના ધોરાજીમા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે નગરપાલિકાની પાણીના કનેકશન તૂટેલ હોય હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે


 

ધોરાજીના જેતપુર રોડ પર ઘણા વર્ષો બાદ આરસીસી રોડનુ કામ કરવામા આવેલ હતુ ત્યારે આજે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે જેતપુર રોડ પર વગર ચોમાસે ચોમાસા જેવા દ્રશ્ય સર્જાયા હતા નગરપાલિકા તંત્રના પાણીના નળ કનેકશન તૂટેલ હોય ત્યારે હજારો લીટર પાણી મુખ્ય માર્ગો પર ફરી વળયા હતા જેતપુર રોડ આખો પાણી પાણી જોવા મળેલ ત્યારે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળેલ છે

 

રીપોર્ટ કૌશલ સોલંકી

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -