39 C
Ahmedabad
Tuesday, May 13, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી મેઘરાજાનું આગમન, પાકને જીવનદાન મળતા ખેડુતો ખુશખુશાલ


રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયુ છે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા પરંતુ અસહ્ય ઉકળાટ વચ્ચે મેઘરાજાની ફરી પધરામણી થતાં ખેડુતોમાં ચિંતાની લહેર દૂર થઈ છે ખુશી છવાઈ ગઈ છે ખરા સમયે જ્યારે પાકને પાણીની જરૂર હતી ત્યારે જ મેઘરાજાએ વ્હાલ વરસાવતા આગમનથી પાક નિસફ્ળ જવાની ખેડૂતોમાં રહેલી ચિંતા દૂર થઈ ગઈ છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -