25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લાના ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર નજીક ખેતરમા મગ કાઢવાના થ્રેસરમા મહીલા આવી જતા મોત થયું છે


રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પંચનાથ મહાદેવ મંદિર નજીક ખેતરમાં એક ઘટના બનવા પામી છે જેમાં ખેતરમા મગ કાઢવાનુ કામ કરતી વેળાએ દાહોદ જીલ્લાની પરપ્રાંતીય શ્રમિક મહિલા ગીતાબેન સુરેશભાઈ પાંડોળ ઉમર વર્ષ 30ની સાડી મશીનમાં આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં ધોરાજી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -