રાજકોટ ચુનારાવાડ ખાતે આવેલ સીતારામ સોસાયટીમાં બે લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હતો જેમાં તેઓએ કરિયાણાની દુકાનમા મફ્તમાં વસ્તુઓ માઞતા વસ્તુઓ દેવાની ના પડતાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના psi પી. એમ. રાઠવા પોતાની ટીમ સાથે ધટના સ્થળે પહોંચતા આરોપીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી…
રાજકોટ ચુનારાવાડ ખાતે આવેલ સીતારામ સોસાયટીમાં બે લુખ્ખા તત્વોનો આતંક આવ્યો સામે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -