30 C
Ahmedabad
Thursday, May 8, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ ગોંડલ તાલુકાના ગોમટા ગામે ઝેરી પદાર્થ ખવરાવીને આખલાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની આશંકા….


રાજકોટ ગોંડલ તાલુકાના ગોમટા ગામે અજાણ્યા શખ્સે બે દિવસમાં ચાર આખલાઓને ઝેરી પદાર્થ ખવરાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની આશંકા કરવામાં આવી રહી છે જેમાં ગ્રામ પંચાયત ચોકમાં હજુ એક આખલો જીવન મરણ વચ્ચે તડફડી રહ્યો હોવાની વિગત મળી હતી આ સાથે ઝેરી પદાર્થ ખવરાવીને રખડતા ભટકતા પશુઓને મોતને ઘાટ ઉતારવામાં આવતા હોવાથી ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -