35.1 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ઓપરેશન સિંદૂરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ


ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોને આજે રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રાજકોટ કોંગ્રેસ સમિતિના સભ્યો અને કાર્યકરોએ શહીદ જવાનોના સ્મરણાર્થે પુષ્પાંજલિ અર્પણ કરી અને બે મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓએ દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સૌને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -