28 C
Ahmedabad
Sunday, May 11, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ ઇલેક્ટ્રિક એસોસીએશન દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કરાઇ અનોખી ઉજવણી


અયોધ્યા ખાતે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવામાં આવ્યો હતો અને બગવાન રામને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. જેની દેશભરમાં ઉજવણી કરાઇ રહી છે. એવામાં રાજકોટના સાંગણવા ચોક ઇલેક્ટ્રિક એસોસીએશન દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જેમાં વિસ્તારમાં પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -