36.8 C
Ahmedabad
Friday, June 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ-અમદાવાદ હાઈવે પર સિધ્ધરાજ ગૌશાળા દ્વારા ગાયોના લાભાર્થે યોજાયો ભવ્ય લોકડાયરો


રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર તરઘડીયા હાઇવે પર ત્રિમંદિરની સામે શ્રી સિધ્ધરાજ ગૌશાળા આયોજીત ગાયોના લાભાર્થે  ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. કલાકાર જીગ્નેશ બારોટ, કવિરાજ અપેક્ષા પંડ્યા, દેવલ ભરવાડ, જેનિશ દેસાઈ, જગદીશ મેર, રાધિકાબેન દાવડા ,વગેરે કલાકારોએ ડાયરામાં જમાવટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સાધુ, સંતો મહંતો, મહેમાનો અને મોટી સંખ્યામાં આજુબાજુના જિલ્લાને તાલુકાના  લોકોએ આ લોક ડાયરાની મોજ માણી હતી.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -