32.3 C
Ahmedabad
Monday, June 16, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં સનાતન ધર્મની જાગૃતતા માટે ધર્મ યાત્રા-ધર્મ સભાનું કરાયું આયોજન


રાજકોટમાં સનાતન ધર્મની જાગૃતતા માટે ધર્મ યાત્રા-ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ ધર્મ યાત્રારણુજા મંદિરકોઠારીયાખાતે થી થઈ  વાણીયાવાડી મેઇન રોડ રે ભકિતનગર સર્કલ, મવડી મેઇન રોડ, ચંદ્રેશનગર મેઇન રોડ, લક્ષ્મીનગરનું નાલું, વિરાણી સ્કૂલ્સ, ભૂતખાના ચોક, રામકૃષ્ણ આશ્રમ, ત્રિકોણબાગ ચોક, સાંગણવા ચોક, ભૂપેન્દ્ર રોડ, પેલેસ મેઇન રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ મેઇન રોડ, અને અંતે પવનપુત્ર મેઇન રોડસોરઠીયાવાડી સર્કલપહોંચતા વિરામ લીધો હતો આ સાથે જ  આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -