23 C
Ahmedabad
Thursday, May 8, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોઠારિયામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું વર્ચ્યુઅલ લોકાર્પણકરતાં પીએમ નરેન્દ્ર મોદી


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રાજકોટ ખાતે વિવિધ વિકાસ લક્ષી કર્યો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂા.41.71 કરોડના ખર્ચે ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાણીની પાઈપલાઈન રૈયાધારમાં રૂા.29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોઠારીયામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેમજ ગોવિંદબાગ પાસે રૂા.8.39 કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરી જનતાને સમર્પિત કરનાર છે. વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ મહાનગર પાલિકાના રૂા.234 કરોડના વિકાસ કામોનું લોકાર્પણકરવામાં આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -