25 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું રમેશ ટીલાળાના નવા ત્યાધુનિક કાર્યાલયનુંલોકાર્પણ…


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા.મેયર, ધારાસભ્યો, સાંસદો દ્વારા તેઓનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારે રાજકોટ-70 ના ધારાસભ્યો રમેશ ટીલાળાના નવા ત્યાધુનિક કાર્યાલયનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મત વિસ્તારનાં લોકોની ફરિયાદોના નિકાલ ઉપરાંત તમામ સરકારી યોજનાઓની માહીતી-માર્ગદર્શન આ કાર્યાલય પરથી ઉપલબ્ધ બનશે એટલુ જ નહિં, સરકારી યોજનાનો લાભ મેળવવા માંગતા લોકોને ફોર્મ ભરાવવાથી માંડીને સમગ્ર પ્રક્રિયા કરાવી દેવાની સગવડ ઉભી કરવામાં આવી છે. લાભાર્થીઓ માટે ધારાસભ્યનું આ કાર્યાલય હેલ્પડેસ્ક સમાન બનવાનું મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -