22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે રાજકોટ ના એક વેપારી દ્વારા બનાવવા માં આવ્યો વિશેષ હાર


રાજકોટમાં યોજાનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે રાજકોટના વેપારી નરેન્દ્ર સોરઠીયા દ્વારા આવ્યો વિશેષ હાર બનાવવામાં આવ્યો તેમજ આ હાર રૂપિયાના સિક્કા થી બનાવવામાં આવ્યો જેમાં 1862 સમય ના સિક્કાઓ રિપબ્લિક કોઇન્સ અને બ્રિટિશ શાસન સમય ના સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ હાર દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીને અર્પણ કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -