22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં પાણી પુરવઠા અંગે મેયર ડૉ. પ્રદીપ ડવ એ આપ્યું નિવેદન…


રાજકોટમાંપાણી પુરવઠા અંગે મેયર ડૉ. પ્રદીપ ડવ એ નિવેદનઆપ્યુ હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટના મુખ્ય પાણીના સ્ત્રોત આજી અને ભાદર તેમજ નર્મદાના પાણીણી આવક થી 19 નવેમ્બર સુધી લોકોને પાણી મળી રહે તેટલો પાણીનો જથ્થો રાજકોટમાં ઉલબ્ધ છે. તેમજ જો વરસસાદ નહીં આવે અથવતો વધુ ખેચાશે તો 19 સપ્ટેમ્બરે સૌની યોજના હેઠળ પાણી મંગાવવાની માંગ સરકાર સમક્ષ કરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -