33 C
Ahmedabad
Tuesday, May 20, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં પશુબલિ અટકાવતા પોલીસ પર પથ્થરમારો: આજીડેમ પોલીસે 20 આરોપીઓની કરી ધરપકડ


રાજકોટમાં ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળના દોલતપરા શેરી નં.1માં માતાજીના માંડવામાં 10 બકરાંની બલિ ચડાવવામાં આવી હતી અને વધુ 11ની બલિ ચડે તે પહેલાં પોલીસ પહોંચી હતી. પશુબલિ અટકાવવા જતા જાથાની ટીમ અને આજીડેમ પોલીસ સાથે દેવીપુજક સમાજના લોકો સાથે ઘર્ષણ થયું હતું.અંધશ્રદ્ધામાં ખૂંપેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં નાસભાગ મચી ગઇ હતી. તેમજ પોલીસ વાહનમાં તોડફોડ કરાઇ હતી. ટોળાંને વિખેરવા પોલીસને  હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -