23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના શિવાલયોમાં ગુંજી ઉઠ્યા હર હર મહાદેવના નાદથી


પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટ ભક્તિમય બન્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં શહેરના શિવાલયોમાં હર હર મહાદેવના  નાદથી ગુંજી ઉઠ્યા હતા તેમજ શહેરમાં મંદિરો ખાતે સવારથી જ ભાવીભક્તોની ભીડ ઉમટી હતી. આ સાથે શહેરના અનેક શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -