23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં જય મેલડીમાં ગ્રુપ દ્વારા મેલડીમાં ગ્રુપકા રાજા ગણેશોત્સવનું ભગવતીપરા ખાતે આયોજન…


રાજકોટમાં જય મેલડીમાં ગ્રુપ દ્વારા મેલડીમાં ગ્રુપકા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ આયોજન સુખસાગર સોસાયટી શેરી નં. ૫, ભગવતીપરા ખાતે કરવામાં આવ્યું છે. આ સાથે અહી સતત ૪ વર્ષ થી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ગ્રુપ દ્વારા ગણેશોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -