સૌરાષ્ટ્રના ઘેડ પંથકના લાંબા સમયથી વણઉકેલ્યા પ્રાણ પ્રશ્નોને લઈને કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયાએ રાજ્ય સરકારની કામગીરી પર વેધક સવાલો ઉઠાવ્યા છે. રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આંબલીયાએ ઘેડ પંથકની ગંભીર સમસ્યાઓ અને તેના નિરાકરણમાં રાજ્ય સરકારની કથિત નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા હતા.
રાજકોટમાં ઘેડ પંથકના પ્રાણ પ્રશ્નો પર કોંગ્રેસના પાલ આંબલીયાના રાજ્ય સરકાર પર વેધક સવાલો
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -