32.4 C
Ahmedabad
Sunday, June 1, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ઘેડ પંથકના પ્રાણ પ્રશ્નો પર કોંગ્રેસના પાલ આંબલીયાના રાજ્ય સરકાર પર વેધક સવાલો


સૌરાષ્ટ્રના ઘેડ પંથકના લાંબા સમયથી વણઉકેલ્યા પ્રાણ પ્રશ્નોને લઈને કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયાએ રાજ્ય સરકારની કામગીરી પર વેધક સવાલો ઉઠાવ્યા છે. રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આંબલીયાએ ઘેડ પંથકની ગંભીર સમસ્યાઓ અને તેના નિરાકરણમાં રાજ્ય સરકારની કથિત નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કર્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -