39.2 C
Ahmedabad
Thursday, June 5, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ: દરરોજ 200 પરિવારોને લાભ


રાજકોટમાં ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ગીતા મંદિર જંક્શન પ્લોટ પર  છેલ્લા 53 વર્ષથી સતત દર વર્ષે નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે. આ માનવસેવાકાર્ય હેઠળ દરરોજ  200 પરિવારોને તાજી છાશનું વિતરણ કરવામાં આવે છે. આર્થિક સહયોગ અને દાન સ્વીકારવામાં આવે છે, જેના માટે સંસ્થાના અધ્યક્ષ ડૉ. કૃષ્ણકુમાર મહેતાનો સંપર્ક કરી શકાય છે. તેમનો કન્ટેક્ટ નંબર 9898318286 છે. આ સેવાકીય કાર્ય રાજકોટના લોકો માટે આશીર્વાદરૂપ  સાબિત થઈ રહ્યું છે.

 

 

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -