23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ગજાનંદ ધામ બાલાજી મંદિર મેદાનમાં ભુપેન્દ્ર રોડ રાજેશ્રી સિનેમા પાસે યોજાયેલ ગણેશ મહોત્સવમાં બાળકો માટે રાઇડ્સ ફી…


રાજકોટમાં કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આવેલા બાલાજી મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે બાલાજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ગણેશ મહોત્સવમાં 10 રૂપિયામાં વડાપાવની પ્રશાડી તેમજ 20 રૂપિયામાં આઇસ ક્રીમની પ્રશાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે અહી બાળકો માટે રાઇડ્સ ફ્રીમાં રાખવામાં આવી છે .


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -