33 C
Ahmedabad
Sunday, May 11, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ઐતિહાસિક તપ: રાષ્ટ્ર્રસંત નમ્રમુનિ મહાસતીજીના શિષ્યા પરમ વિશુધ્ધિજી મહાસતીજીએ ૨૮૫ ઉપવાસ કર્યા…


રાજકોટના ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સૌથી નાના સાધ્વીરત્ના એવા પરમ વિશુદ્ધિજી મહાસતીજીએ માત્ર ૨૨ વર્ષની નાની વયમાં, માત્ર ૧૮ મહિનાની દીક્ષા પર્યાયમાં, સમગ્ર સ્થાનકવાસી સમાજમાં ૨૮૫ ઉપવાસ સાથેની મુકતાવલી મહાતપની અતિ ઉગ્ર આરાધના નિર્વિધ્ને પરિપૂર્ણ કરતાં ન માત્ર ગોંડલ સંપ્રદાય પરંતુ સમગ્ર જૈન સમાજ ચારે તરફથી તપસ્વી મહાસતીજી પ્રત્યે અનુમોદના અને વંદનાનો વરસાદ વરસાવી રહ્યાં છે.તેમજ તેમની ૨૮૫ ઉપવાસ સાથેની મુકતાવલી મહાતપની આરાધનાની થઈ રહેલી પૂર્ણતા પર એમના પારણા અવસરે તપોત્સવનું વિશેષ આયોજન ગિરનાર ભૂમિ પર નવનિર્મિત પારસધામના આંગણે ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ મંગળવારનારોજ કારવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -