23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં આસ્થાના કેન્દ્ર આશાપુરા મંદિર ખાતે રાજ પરિવાર દ્વારા 68 વર્ષથી ગરબીનું આયોજન…


રાજકોટ શહેરમાં આસ્થાના કેન્દ્ર આશાપુરા મંદિર ખાતે રાજ પરિવાર દ્વારા આયોજીત ગરબીમાં પહેલા નોરતાથી રમઝટ જામી હતી. છેલ્લા 68 વર્ષથી આ પ્રાચીન ગરબી થઇ રહી છે જેમાં નાની મોટી 60 બાળાઓ માતાજીની આરાધના સાથે પ્રાચીન રાસરમે છે તેમજ આ ગરબીમાં અલગ અલગ પ્રકારના રાસ લોકો જોવા આવે છે સાથે આજુબાજુના વેપારીઓ અને ભકતોનો વર્ષોથી સહયોગથી અને માં આદ્યશકિતની કૃપાથી રપ વર્ષથી ગરબીનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવે છે. પહેલા નોરતે બાળાઓએ પોતાના રાસ રજુ કરી લોકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -