33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની જયનાથ હોસ્પિટલ માં જેનરેટરમાં સૉર્ટ સર્કિટના કારણે આગલગતા સર્જાયો અફરાતફરીનો માહોલ…


રાજકોટની જયનાથ હોસ્પિટલ માં જેનરેટરમાં સૉર્ટ સર્કિટના કારણે આગલાગીહતી. તેમજ આગ લાગતા હોસ્પિટલ એસી તેમજ જનરેટર બરીને ભડથું થયાહતા આ સાથે હોસ્પિટલના પાછળના ભાગે આગના કારણે થોડી નુકસાનીજ થઈ હતી. તેમજ જયનાથ હોસ્પિટલ સ્ટાફ દ્વારા ફાયર સેફટી ના સાધનો હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવા ની કોશિશો કરવામાં આવીહતી એટલામાં ઘટનાની જાણ ફાયર વિભાગ ને થતાં ફાયર ટીમ ઘટના સ્થળે પોહચી આગ ઉપર સમયસર કાબુમેળવ્યો હતો. આ ઉપરાંત ફાયર ટીમ ની સુજ્બુજતા ના કારણે કોઈ જાનહાની થઈ નહોતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -