33 C
Ahmedabad
Saturday, May 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના રેલનગરની આવાસ યોજનાના મનપા દ્વારા નળ જોડાણ કાપી નખાતા સ્થાનિકો રજુઆક માટે દોડી આવ્યા


મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.3માં બનાવવામાં આવેલ ભગીની નિવેદીતા ટાઉનશીપને તાજેતરમાં મનપાની ટેકસ બ્રાન્ચે પાણી વેરાના લાખો રૂપિયાના બીલ ફટકાર્યા છે. એક સાથે પાંચેક વર્ષના બીલ ન ભરવા બદલ ટાઉનશીપના નળ કનેકશન કાપી નાખતા આજે વિસ્તારના મહિલા સહિતના લોકો મનપાએ દોડી આવ્યા હતા અને લાચારી વ્યકત કરી હતી. તે બાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે હાલ ફરી નળ કનેકશન જોડી દેવા ખાતરી આપી, અત્યાર સુધીનો પાણી વેરો ભરવો જરૂરી હોવાનું પણ કહ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -