39 C
Ahmedabad
Tuesday, May 13, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના પાટીદાર ચોક નંદ વિલેજની 30 થી 50 વર્ષની બહેનો 9 વર્ષ થી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગરબે ઘૂમી કરે છે માતાજીની આરાધના…


રાજકોટના પાટીદાર ચોક નંદ વિલેજની 30 થી 50 વર્ષની બહેનો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. જેમાં 28 બહેનો પોતાનો સમય કાઢી પરંપરા ગત રીતે માતાજીની આરાધના કરવામાં ઉપસ્થિત રહે છે. તેમજ આ બહેનો દ્વારા છેલ્લા 9 વર્ષ થી પરંપરાગત રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -