40.6 C
Ahmedabad
Friday, June 13, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય મિતેષ ચૌહાણનું એકાએક હૃદય બંધ પડી જતા મોત…


હાલ હાર્ટએટેકથી થતાં મૃત્યુનો દર વધ્યો છે ત્યારે વધુ એક એવી જ ઘટના સામે આવી હતી જેમાં રાજકોટનાનાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય મિતેષ ચૌહાણનુંમોત થયાની ઘટના સામે આવી હતી જેમાં એકાએક હૃદય બંધ પડી જતા તેમનું મોત થયાનું સામે આવતા ચકમાર મચી જવા પામી હતી આ સાથે જ મિતેષભાઈ કચ્છની નવોદય વિદ્યાલય ખાતેફરજ બજાવતા હતાત્યારે મિતેષભાઈના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -