36.9 C
Ahmedabad
Saturday, May 17, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના કિસાન પરા ચોકમાં રામમંદિરનું 30 ફુટના ચિત્રનું નિર્માણ


એન્કરઃ

રાજકોટ શહેરમાં કિસાનપરા ચોક  ખાતે દીવાલમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામ મંદિરનું આબેહૂબ 30 ફૂટ નું ચિત્ર બનાવવામા આવ્યું છે . આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં યોવનાર છે. જે સંદર્ભે દેશભરમા ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રામ મંદિરના ચિત્ર જોરવામ્ આવ્યું છે. રામ મંદિરનું પેઈન્ટીંગ બનાવનાર ચિત્રકાર વિક્રમ ઠાકરે જણાવ્યુ હતું કે કરોડો દેશવાસીઓની આસ્થા સમાન રામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે પણ આ ઉજવણીમાં લાગણી રૂપે સામેલ થઇએ અને ભાવપૂર્વક આ મંદિરના  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈએ

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -