28 C
Ahmedabad
Sunday, May 11, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટનાં કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત મનમોહનદાસજી અને ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ આગામી તા. 20 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન…


રાજકોટનાં કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી અને ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ છેલ્લા 14 વર્ષ થી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે. તેવી રીતે આ વર્ષે પણ આગામી તા. 20 જૂનના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા તેમજ ભાઇ બલરામજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે.  જે અંતર્ગત આજે સાંજે 5 વાગ્યે કળશયાત્રા યોજાઈ હતી. જેમાં 108 બહેનો માથે કળશ લઈ વાજતે-ગાજતે કુવામાંથી પાણી ભરવા નીકળી હતી. તેમજ આગામી તા. 19 જૂને આ જળથી ભગવાનનો અભિષેક કરાશે. અને તા. 20 જૂને ભવ્ય શોભાયાત્રા નિકળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -