24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરની સમગ્ર સ્થિતિનો તાગ મેળવી સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી પૂછ્યા ખબર અંતર…


ખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન તેમજ હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીની સાથે આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર  બી.એ.શાહ અને મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતા.

રિપોર્ટર સંજય મર્દનીયા,જામનગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -