33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

માણાવદર તાલુકાના સણોસરા ગામે કમોસમી વરસાદને કારણે એક ખેડૂતનું 57 વીઘાનું લસણ પલળી ગયું: લાખો રૂપિયાની નુકસાની


જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી રોજ કોમોસમી વરસાદ થઈ રહ્યો છે. ગઈકાલે માણાવદર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં એક થી ચાર ઇંચ વરસાદ પડતા નદી નાળાઓમાં પુર આવ્યા હતા અને ખેતરોના પાળાઓ તૂટી ગયા હતા. જેથી માણાવદર તાલુકાના સણોસરા ગામે કમોસમી વરસાદને કારણે સણોસરા ગામના ખેડૂત ચંદ્રકાંતભાઈ રવજીભાઈ આરદેશણાનું 57 વીઘાનું લસણ પલળી ગયું હતું જેથી આ ખેડૂત બરબાદ થઈ ગયેલ છે ખેતરમાં રહેલ લસણ પલળી જતા ખેડૂતને 40 થી 45 લાખ રૂપિયાની નુકસાની થયેલ છે સરકાર કંઈક સહાય કરે તેવું ખેડૂત ઇચ્છિ રહ્યા છે

રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -