24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

માંધાતા ગ્રૂપ ગુજરાતના પ્રવક્તા વિનોદભાઇ નાગાણીના જન્મદિવસ નિમિતે રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન


માંધાતા ગ્રૂપ ગુજરાતના પ્રવક્તા તેમજ કોળી સેના ગુજરાતનાં વિનોદભાઇ નાગાણીના જન્મદિવસ નિમિતે ધર્મેન્દ્રસિહજી કોલેજ ખાતે રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા અને રકતદાન કરી સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવ્યું હતું આ તકે સમાજના આગેવાનો મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી પરષોતમ સોલંકી, કોળી ઠાકોર વિકાસ નિગમના માજી ચેરમેન ભૂપતભાઈ ડાભી સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -