23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

મણિપુરમાં બનેલી નિર્મમ બનાવને લઈ અરવલ્લીમાં રોષ; ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં રોષ


મણિપુરમાં બનેલી નિર્મમ બનાવને લઈ અરવલ્લીમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં ઘટના અંગે ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો જેમાં તેઓએ ભિલોડા ગામને સજ્જડ બંધ રાખવાન એલાન કર્યું હતું. તેમજ તેમના આ રોષને ભિલોડા વેપારી એસોસિયેશને ટેક આપ્યો હતો અને વેપારીઓએ દુકાનો બંધ રાખી રોષ નોંધાવી વેપારીઓએ મણિપુરમાં બનેલી ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -