23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગરના ગૌરીશંકર સરોવર ખાતે નવા નીરના વધામણાં કરવા શાસક પક્ષ તથા અધિકારીઓ ઉમટી પડ્યા


ભાવનગર શહેર જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ છે ભાવનગર નું જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવફ્લો થયો છે તેની સાથોસાથ ભાવનગર નું શોભા સામાન બોરતળાવ પણ ઓવરફ્લો થયું છે.તેવામાં ભાવનગરની શોભા સામાન ગૌરીશંકર સરોવરમાં આવેલા નવા નીરના વધામણા ભાવનગર મહાનગપાલિકા નાં અધિકારીઓ અને પદાધિકારીઓએ કર્યો હતા. આ પ્રસંગે વોટર વર્કસ સુપ્રિટેન્ડેન્ટ દેવમુરારી સહિતના અધિકારીઓની સાથે મેયર ,સ્ટેન્ડિંગ ચેરમેન,સહિત નગરસેવકો,સંગઠનના પદાધિકારીઓ એ ગૌરીશંકર સરોવર માં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા.

 

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -