23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગરના ગંગાજળીયા તળાવમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી


સવારે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે ગંગાજળીયા તળાવમાં એક પુરૂષની લાશ તરી રહી છે જે કોલ આધારે ફાયરબ્રિગેડના જવાનો સ્થળપર દોડી આવ્યા હતા અને જળકુંભી વચ્ચે તરતી લાશને બહાર કાઢી પોલીસને હવાલે કરતાં પોલીસે અંદાજે 30 વર્ષની વય ધરાવતા યુવાનની લાશનો કબ્જો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં શરીર પર કોઈ ઘા કે ઈજાના નિશાન જોવા મળ્યાં ન હતાં પરંતુ લાશ છેલ્લા ત્રણેય દિવસથી પાણીમાં પડી રહી હોવાનાં કારણે કોહવાઈ જતાં શરીર ફૂલીને વિકૃત થઈ ગયું હોય અને આ યુવાને તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું પ્રથમ દષ્ટિએ જણાઈ રહ્યું હોય પોલીસે સ્થળપર પંચનામું કરી મોતનું સાચું કારણ જાણવા લાશને પીએમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડી મૃતકના વાલી વારસદારોની શોધખોળ હાથ ધરી છે.

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -