રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે આવતીકાલે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના ઇ-લોકાર્પણ કરાશે ત્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક જ સ્થળેથી નગરજનોને વિશેષ સુવિધાઓ મળી રહે તે માટે બોટાદના બરવાળા નગરપાલિકા ખાતે ઉપલબ્ધ કરાયેલ સિટી સિવિક સેન્ટર- જન સુવિધા કેન્દ્રનું પણ ઇ-લોકાર્પણ કરાશે. બરવાળા ખાતે શરૂ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી અંદાજે 18 હજાર જેટલી વસતિને સીધો લાભ મળશે આજ રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી યોજાનારા સિટી સિવિક સેન્ટરના ઇ-લોકાર્પણમાં બરવાળા સાથે ધોળકા, સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, ડીસા, ડભોઈ, કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ તથા અમરેલીનો પણ સમાવેશ થાય છે.
બરવાળા નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર- જન સુવિધા કેન્દ્ર આજે ખુલ્લુ મુકાશે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -