25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

બનાસકાંઠા વાવ તાલુકાના ખીમાણાવાસ ઘાસચારામાં આગ ભભૂકી ઉઠતાં નાસભાગ


બનાસકાંઠાના વાવ તાલુકાના ખીમાણાવાસ ગામના રબારીવાસમા રહેતા રબારી ગગદાસભાઈ નાગજીભાઈના ઘરની બાજુમાં પડેલી જુવાર ઘાસચારા માં આગ લાગતાં અફરાતફરી જોવા મળી હતી . થરાદ ફાયરબ્રિગેડ ને ફોન કરતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી અને ફાયર ઓફિસર વીરમજી રાઠોડ અને તેમના સ્ટાફ નાં માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો . તાત્કાલિક ફાયરબ્રિગેડ આવતા આગ પર  કાબૂમાં મેળવ્યો અને 75 ટકાથી વધારે ઘાસચારો બચાવ્યો હતો અને માલધારીનેં થતું મોટું નુક્સાન અટકાવ્યું હતું.

 

 

રિપોર્ટ દેવું સિંહ રાજપૂત


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -