24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવસેવા પરિવાર બગોદરા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી


બાવળા તાલુકાના બગોદરા ગામમાં આવેલ મંગલ મંદિર માનવસેવા પરિવાર માં પંડ પીડાએ રજળતા દુઃખી નિરાધાર માનવીઓની સેવા સાથે સારવાર થાય છે તેવામાં જે લોકોનું કોઈ નથી તે લોકોનું આ મંગલ મંદિર માનવસેવા પરિવાર છે અને રક્ષાબંધન છે તો આ માનવીઓનો કે જે માનસિક પીડા થી પીડાય છે, નિરાધાર,બિન વારસી માનવીઓનો કોઈ પરિવાર નથી અને આ માનવીઓને આ રક્ષાબંધનના શુભ પર્વે રાહુલભાઈ જૈન અને તેમના પત્ની પાયલબેન તથા તેમના પુત્રી માહીબેન તથા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ એમ લાઠીયા તથા ઉપપ્રમુખ ભૂમિકાબેન વિરપરા તથા બ્રહ્માકુમારી કાસીન્દ્રાના બહેનો સવિતાબેન તથા મીનાબેન દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે માહીબેનના જન્મ દિવસની ઉજવણી પણ મંગલ મંદિર માનવસેવા પરિવારના લોકો સાથે કેક કાપી અને તેઓને જમાડીને કરી હતી

 

રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -