25 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે કરો પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરના દર્શન અને આરતીની ઝાંખી


ભગવાન ભોળાનાથને ભજવાનો પવિત્ર પર્વ એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે સિટી ન્યૂઝ દર્શકો માટે લઈને આવ્યું છે શહેરની મધ્યમાં આવેલ પંચનાથ મહાદેવ મંદિરના દર્શનની ઝાંખી શ્રાવણના પ્રારંભ સાથે જ પંચનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે દરરોજ ભગવાન શંકરને અનેકવિધ શણગાર કરવામાં આવશે સાથોસાથ બંને ટાઈમ મહાઆરતી, દીપમાળા સહિતનું આયોજન કરવામાં આવશે શ્રાવણના પ્રારંભથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા.

 

 

રિપોર્ટ : લલીત વ્યાસ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -