39 C
Ahmedabad
Friday, May 23, 2025
spot_imgspot_imgspot_img

નદી નવનિર્માણ અને પુર નિયંત્રણ યોજના અંતર્ગત એક દિવસના વિરામ બાદ ફરી મનપાનું બુલડોઝર ધણધણ્યું હતું


 

જામનગરમાં નદી નવનિર્માણ અને પુર નિયંત્રણ યોજના અંતર્ગત એક દિવસના વિરામ બાદ ફરી મનપા દ્વારા બુલડોઝર ચાલુ કરવામાં આવ્યું હતું લાલપુર બાયપાસ વિસ્તારમાં નદીના પટ્ટમાં ખડકી દેવાયેલા ૩૩ જેટલા કાચા પાકા દબાણો હટાવવા કવાયત હાથ ધરવામાં આવી હતી ૩૩ મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું એક દિવસના વિરામ બાદ ફરી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ૬૬ હજાર ફૂટ જમીન ખુલી કરવામાં આવી હતી નદીના પટમાં ૯૫ જેટલા ગેરકાયદે મકાનો આવેલા છે જે તમામનું બાંધકામ દૂર કરવામાં આવશે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -