22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ધોરાજીમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તરાઓમાં દાવતે ઇસ્લામી સંસ્થાના કાર્યકરો દ્વારા અનાજ કીટ અને ભોજન પહોંચાડવામાં આવ્યું


 

ધર્મ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર લોકોની વાહરે રહેતી સામાજિક અને સેવાકીય સંસ્થા એવી દાવતે ઇસ્લામી નામની સંસ્થા દ્વારા ધોરાજી શહેરમાં નીચાણ વાળા વિસ્તારોની અંદરમાં વરસાદને કારણે પ્રભાવિત થયેલા પરિવારોને રાશન કીટ અને જમવાનું આપવામાં આવી રહ્યું છે આ સંસ્થા કોઈપણ જાતના ભેદભાવ વગર કામગીરી કરી રહી છે દાવતે ઇસ્લામી નામની સંસ્થા દ્વારા આવા કપરા  સમયે માનવતા મહેકાવી અને સેવાની સુગંધ ફેલાવવામાં આવી રહી છે

રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી

 

  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -