23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ધોરાજીમાં તાજિયા જુલૂસ દરમિયાન વીજ કરંટની ઘટનામાં મોતને ભેટેલ તેમજ ઇજાગ્રસ્તના પરિવારને સહાય ચૂકવવા પૂર્વ ધારસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર


રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના  મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું હતું કે ધોરાજીમા તા 29 ના રોજ મોહરમ પર્વ દરમિયાન તાજીયા જુલુશમા અકસ્માત થયેલ છે 11 કેવીની વીજ લાઈનમાં તાજિયો અડી જતાં 28 જેટલા યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો જ્યારે 2 યુવાનોના વીજ કરંટ લાગવાને કારણે મૃત્યુ થયા છે ત્યારે આ તાજીયા જુલુશ દરમિયાન જે મૃત્યુ પામેલ છે તથા જે ઘાયલ થયેલ છે તેઓને સહાય આપવા જણાવાયું છે મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય ચુકવાય તેવો મુખ્યમંત્રીને લેખિત પત્ર લખી લલિત વસોયા દ્વારા માંગ કરવામાં આવી છે.

રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી

 

  

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -